મનોજ જનાર્દનભાઇ શુકલ
My blogs
Blogs I follow
Introduction | જન્મ તારીખઃ ૨૦-૪-૧૯૫૯ અભ્યાસઃ બી.કોમ. જન્મ સ્થળ-વતનઃ જામનગર વ્યવસાયઃ રાજકોટ જીલ્લાન્યાયતંત્ર માં ન્યાયાધીશ ના અંગત મદદનિશ તથા અંગ્રેજી લઘુલિપિજ્ઞ. ૧૯૮૦-૮૧ થી કાવ્ય રચના તરફ ખેચાણ થયું, જે ધીમે ધીમે વળગણ બની ગયું.૧૯૯૭ થી રાજકોટ ની સાહિત્યિક અભિગમ ની સંસ્થા "વ્યંજના" સાથે જોડાતા સર્જકતાને નિખાર મળ્યો. કાવ્યો જુદા જુદા સાહિત્યિક સામાયિકો માં પ્રસિધ્ધ થતા રહે છે. |
---|